ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ગોવર્ધનરામ ત્રિપાઠી મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયશંકર સુંદરીના ગુરુનું નામ જણાવો. મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા મહંમદ અશરફખાન બાપુલાલ નાયક કાન્તિ મડિયા નંદુ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિજયગુપ્ત મૌર્ય કોનું ઉપનામ છે ? ભારદ્વાજ વિજય નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય શંકરવાસુ ભારદ્વાજ વિજય નગેન્દ્ર વિજય હર્ષણ પુષ્કર્ણા વિજય શંકરવાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશીના જીવન સાથે કઈ બાબત બંધબેસતી નથી ? ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ઉત્તરપ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે સેવા આપેલી છે. બંધારણ સભાના ખરડા સમિતિના અધ્યક્ષ હતા. ભારતમાં વનમહોત્સવની શરૂઆત કરનારા સોમનાથ મંદિરના જિર્ણોદ્ધાર કરવામાં વિશેષ યોગદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ? ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મહેતા બટુભાઈ ઉમરવાડિયા રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાતઃકાળમાં સામાન્ય રીતે કયો રાગ ગાવામાં આવે છે ? ટોડી ભોપાલી દરબારી ભીમપિલાસી ટોડી ભોપાલી દરબારી ભીમપિલાસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP