ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

ગોવર્ધનરામ ત્રિપાઠી
મણીલાલ દ્વીવેદી
બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રવીન્દ્રનાથ ટાગોરના ‘ચિત્રાંગદા’ નાટકનો અનુવાદ કોણે આપ્યો છે ?

રામનારાયણ વિશ્વનાથ પાઠક
કાકાસાહેબ કાલેલકર
મહાદેવ દેસાઈ
તારાબહેન મોડક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી
રઘુવીર ચૌધરી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP