ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

બાલાશંકર કંથારીયા
નરસિંહરાવ દિવેટીયા
મણીલાલ દ્વીવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યનો પહેલો લઘુકથાસંગ્રહ ‘કાસમ માસ્ટરનું’ વસિયતનામુ આપનાર લેખકનું નામ જણાવો.

ઈજજત ત્રિવેદી
ભૂપત વડોદરિયા
જયંત ખત્રી
પિન્કી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

જયંત પાઠક
વિનોદ જોશી
મકરંદ દવે
બ. ક. ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ત્રેપનમી બારી, અમૃતવર્ષ અને કીડીકથા કોના લઘુકથાસંગ્રહો છે ?

વજુ કોટક
પ્રવીણ દરજી
રસિકલાલ પરીખ
પ્રેમજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP