ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

મણીલાલ દ્વીવેદી
ગોવર્ધનરામ ત્રિપાઠી
નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

જોસેફ મેકવાન
જલન માતરી
મોહમ્મદ માંકડ
અબ્દુલગની દહીંવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP