ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી નરસિંહરાવ દિવેટીયા ગોવર્ધનરામ ત્રિપાઠી બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનનું મુખપત્ર કયુ હતું ? બુદ્ધિપ્રકાશ પરબ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ બુદ્ધિપ્રકાશ પરબ નવનીત સમર્પણ શબ્દસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યા ભણ્યો જેહ, તેહ, ઘેર વૈભવ રૂડો. - આ પંક્તિમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય આંતરપ્રાસ શબ્દાનુપ્રાસ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ આપણી વિદ્યાપીઠ ગાંધીકથા મારું જીવન એ મારી વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના વર્તમાન પ્રમુખ કોણ છે ? કુમારપાળ દેસાઈ પ્રકાશ એન. શાહ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા કુમારપાળ દેસાઈ પ્રકાશ એન. શાહ સિતાંશુ યશશ્ચંદ્ર વર્ષાબેન અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દર્શક તરીકે કોણ જાણીતું છે ? મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી મનુભાઈ રાજારામ પંચોળી મનુભાઈ લખારામ પંચોળી મનુભાઈ ભગવાનદાસ પંચોળી મનુભાઈ સોમાભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP