ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અભેદ માર્ગના પ્રવાસી તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા મણીલાલ દ્વીવેદી ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહરાવ દિવેટીયા બાલાશંકર કંથારીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનીઓએ રચેલા ગ્રંથોને સમજવામાં જે ગેરસમજ કરી છે એને નરસિંહ મહેતા શું કહીને હસી કાઢે છે ? પાખંડ ગરબડ અંધશ્રદ્ધા ગોટાળો પાખંડ ગરબડ અંધશ્રદ્ધા ગોટાળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2010 2005 2000 2008 2010 2005 2000 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કરણઘેલોના રચયિતા ___ છે. નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા નરસિંહ મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાતાં ઝરણાં, મહેક, મધુરપ, ગનીમત અને નિરાંત ગઝલ સંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા જોસેફ મેકવાન જલન માતરી મોહમ્મદ માંકડ અબ્દુલગની દહીંવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP