ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ?

રણજિતરામ મહેતા
દામોદર બોટાદકર
બ.ક. ઠાકોર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જોડકા જોડો.
1. રા.વિ.પાઠક
2. નટવરલાલ પંડ્યા
3. ત્રિભુવનદાસ લુહાર
4. ગૌરીશંકર જોષી
અ. ધૂમકેતુ
બ. સુંદરમ્
ક. સ્વૈરવિહારી
ડ. ઉશનસ્

1-અ, 2-બ, 3-ડ, 4-ક
1-ક, 2-ડ, 3-અ, 4-બ
1-ક, 2-ડ, 3-બ, 4-અ
1-અ, 2-બ, 3-ક, 4-ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

બાલમુકુન્દ દવે
રાજેન્દ્ર શુકલ
રમણલાલ સોની
વિદ્યાબહેન નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ?

નરસિંહરાવ દિવેટીયા
શ્રી ચિત્રભાનુજી
સંત પુનિત મહારાજ
કરસનદાસ માણેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP