ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર દામોદર બોટાદકર બ.ક. ઠાકોર રણજિતરામ મહેતા અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન' આ પંકિત કયા કવિની છે ? નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી નરસિંહરાવ દિવેટીયા સુંદરમ્ બ. ક. ઠાકોર કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી,' - આ પંક્તિએ કોની રચના છે ? ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી ગની દહીંવાલા કલાપી ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં ઊર્મિકાવ્યના પિતા કોને ગણવામાં આવે છે ? કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ કલાપી સુંદરમ્ નરસિંહરાવ દિવેટીયા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ? ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ગુજરાતનો નાથ ગુજરાત પ્રહરી સવાયા ગુજરાતી ગુણવંત ગુજરાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ? ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ભિક્ષુ આનંદ એચ.એમ.પટેલ વિજયગુપ્ત મૌર્ય મનુ સૂબેદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP