ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સેહેની અને વલ્કલ તરીકે ક્યા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રણજિતરામ મહેતા દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર રણજિતરામ મહેતા દામોદર બોટાદકર બ.ક. ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ? કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય કૃષ્ણલાલ શ્રીધરાણી ધનસુખલાલ મહેતા મગનભાઈ પટેલ ગુણવંતરાય આચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ જળતીર્થ ઝાલર વર્ગ એ જ સ્વર્ગ લોકવારતાની લ્હાણ જળતીર્થ ઝાલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' સામયિકના તંત્રી કોણ છે ? કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી કીર્તીદા શાહ અજયસિંહ ચૌહાણ યશવંત શુકલ યોગેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચિત્ર દ્વારા ભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કૂંપળ ફૂટ્યાની વાત' કોની નવલકથા છે ? દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા દિલીપ રાણપુરા રતિલાલ બોરીસાગર મહેન્દ્ર મેઘાણી વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP