ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી કઈ ચિત્રકળા પર મુઘલ ચિત્રકળાનો પ્રભાવ પડ્યો નથી ?

રાજસ્થાની
કાલીઘાટ
પહાડી
કાંગડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

જરદોશી કામ - ભોપાલ
કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ
ગુલાબી રંગની મીનાકારી - વારાણસી
લાલ રંગની મીનાકારી - જયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી કયા સ્થળોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સામેલ કરેલ છે ?

જંતર મંતર - જયપુર
સન ટેમ્પલ કોનાર્ક
આપેલ બધા જ સ્થળો
ફતેપુર સીક્રિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ?

આપેલ પૈકી કોઈ પણ નહીં
યહૂદી
પારસી
ખ્રિસ્તી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP