ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
ભારતીય પુરાવા અધિનિયમ મુજબ કોણ સાક્ષી આપી શકે ?

આપેલ તમામ
તમામ વ્યકિતઓ સાક્ષી આપવાની ક્ષમતા ધરાવે છે
આવી કોઈ જોગવાઈ નથી
આપેલ એકપણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કયા પ્રકારનો પુરાવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ?

દ્વિતીયક પુરાવો
અમાન્ય પુરાવો
પ્રાથમિક પુરાવો
ખાનગી પુરાવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
કેટલાં વર્ષ સુધી જો કોઈ વ્યક્તિના ખબર - અંતર ન મળ્યા હોય તે વ્યક્તિ મૃત્યુ પામેલ છે તેમ માની લેવામાં આવે છે ?

દસ વર્ષ
આઠ વર્ષ
નવ વર્ષ
સાત વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act)
જ્યારે સાક્ષી મોઢાથી બોલીને જણાવવા અસમર્થ હોય ત્યારે તે કઈ રીતે સાક્ષી આપી શકે છે ?

ઇશારા દ્વારા
આપેલ એકપણ નહીં
લેખિત
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP