Talati Practice MCQ Part - 6
કયુ આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય છે ?

વહેમ અંધશ્રદ્ધા
દહેજપ્રથા
બાળમજૂરી
અસ્પૃશ્યતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કડક નામના તળાવની રચના કોણે કરાવી હતી ?

કર્ણદેવ સોલંકી
વિસલદેવ વાઘેલા
ભીમદેવ બીજો
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ફ્લોરસ્પાર
ડોલોમાઈટ
અબરખ
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 343
અનુ. 341
અનુ. 344
અનુ. 342

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP