Talati Practice MCQ Part - 6 'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ખીજડિયે ટેકરે જીભ ચક્રવાક મિથુન ભવના અબોલા ખીજડિયે ટેકરે જીભ ચક્રવાક મિથુન ભવના અબોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સેલ્સમેન એક ખુરશી રૂા. 3000માં ખરીદી રૂા. 2700માં વેચે છે, તો તેને કેટલા ટકા ખોટ થયેલ હોય ? 10% 7% 18% 30% 10% 7% 18% 30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ચિરાદ’ નામનું પુરાતન સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? બિહાર આસામ પંજાબ તમિલનાડુ બિહાર આસામ પંજાબ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ રા.વિ. પાઠક નર્મદ દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 42 અનુ. 39(A) અનુ. 47 અનુ. 36 અનુ. 42 અનુ. 39(A) અનુ. 47 અનુ. 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ? કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર કનૈયાલાલ મુનશી નરેન્દ્ર મોદી જવાહરલાલ નહેરુ બાબાસાહેબ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP