Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર પટેલ
વિનોબા ભાવે
મૂળચંદ વીરચંદ શેઠ
ત્રિભુવનદાસ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બે સંખ્યાના 3:5 ના ગુણોત્તરમાં છે. જો દરેકમાંથી 9ને બાદ કરવામાં આવે તો તેમનો ગુણોત્તર 12:23 થાય છે. તો તે સંખ્યાઓ કઈ હશે ?

15, 28
34, 56
33, 55
60, 69

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલું છે?

સાતપુડા
સહ્યાદ્રી
અરવલ્લી
વિંધ્યાચલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP