Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર પટેલ
વિનોબા ભાવે
ત્રિભુવનદાસ પટેલ
મૂળચંદ વીરચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ?

નર્મદ
દલપતરામ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ?

ટુવા
પીલુંદ્રા
લસુન્દ્રા
ઉનાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP