Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
અમૃતલાલ ઠક્કર
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

માઘ મેળો
વરાણાનો મેળો
ઝૂંડનો મેળો
પાલોદરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

અડધો થઈ જાય
ઘટી જાય
વધી જાય
કોઈ ફરક ન પડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP