Talati Practice MCQ Part - 6 જોગીડાની ગુફા ક્યાં આવેલી છે ? વડનગર ખંભાલીડા તારંગા મોઢેરા વડનગર ખંભાલીડા તારંગા મોઢેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ? અનુ. 20 અનુ. 19 અનુ. 18 અનુ. 16 અનુ. 20 અનુ. 19 અનુ. 18 અનુ. 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ? ટ્રિપેનોસોમા લેશ્માનિયા બૅક્ટેરિયા એસ્કેરિસ ટ્રિપેનોસોમા લેશ્માનિયા બૅક્ટેરિયા એસ્કેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ? અનુચ્છેદ-253 અનુચ્છેદ-267 અનુચ્છેદ-114 અનુચ્છેદ-266 અનુચ્છેદ-253 અનુચ્છેદ-267 અનુચ્છેદ-114 અનુચ્છેદ-266 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં કયા વર્ષથી ચૂંટણીપંચમાં ત્રણ ચૂંટણી કમિશ્નરની જોગવાઈ કરવામાં આવી છે ? 1993 1947 1952 1950 1993 1947 1952 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ દલપતરામ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP