Talati Practice MCQ Part - 6
કયો મૂળભૂત અધિકાર માત્ર યુદ્ધ કે બાહ્ય આક્રમણ જેવી પરિસ્થિતિમાં જ સ્થગિત રાખી શકાય છે ?

અનુ. 20
અનુ. 19
અનુ. 18
અનુ. 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયો રોગકારક સજીવ કાલા-અઝાર માટે જવાબદાર છે ?

ટ્રિપેનોસોમા
લેશ્માનિયા
બૅક્ટેરિયા
એસ્કેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-253
અનુચ્છેદ-267
અનુચ્છેદ-114
અનુચ્છેદ-266

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP