Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-266
અનુચ્છેદ-114
અનુચ્છેદ-253
અનુચ્છેદ-267

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ?

ધ્રુવસેન બીજો
ધરસેન બીજો
શિલાદિત્ય સાતમો
ગૃહસેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સૌદર્યો વેડફી દેતાં ના ના સુન્દરતા મળે,
સૌંદર્યો પામતાં પ્હેલાં સૌન્દર્ય બનવું પડે.
આપેલ પંક્તિ કયા છંદમાં છે ?

હરિગીત
ચોપાઈ
અનુષ્ટુપ
દોહરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP