Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-267
અનુચ્છેદ-266
અનુચ્છેદ-253
અનુચ્છેદ-114

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પૂજ્યશ્રી મોટાનું મૂળનામ જણાવો.

મૂળશંકર વ્યાસ
અમૃતલાલ ઠક્કર
પ્રભુલાલ પટેલ
ચુનીલાલ ભાવસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
હાં રે કોઈ માધવ લો
મેહુલો ગાજે ને માધવ નાચે
લક્ષ ચોરાસી મારો ચૂડલો રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પ્રાસન્નેય’ તખલ્લુસ કોનું છે ?

જમનાશંકર બૂચ
હર્ષદ ત્રિવેદી
બાલાશંકર કંથારિયા
મુકુન્દરાય પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP