Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

લૉર્ડ નોર્થબ્રુક
જનરલ ઓ. ડાયર
વિન્સ્ટન ચર્ચિલ
વેલેન્ટાઈન ચિરોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
ડાહ્યાભાઈ નાયક સમિતિ
જાદવજી મોદી સમિતિ
રિખવદાસ શાહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બહાના કરવા - એ અર્થ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય છે ?

ગપ્પાં મારવા
કુસ્તી ન કરવી
અખાડા કરવા
મુખ સિવાઈ જવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP