Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342
અનુ. 341
અનુ. 342(A)
અનુ. 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગાયત્રી મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદના કયા મંડળમાં જોવા મળે છે ?

ચોથા મંડળમાં
ત્રીજા મંડળમાં
બીજા મંડળમાં
પ્રથમ મંડળમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ?

1
89999
11111
11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતના ગામડાઓના સર્વાંગી વિકાસ કાર્યો અને ઉત્તમ જળસુવિધાઓ માટે વતન પ્રેમ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંત્રગત નિયત ખર્ચ પૈકી દાતા/દાતાઓ પોતાના ગામમાં ___ ટકા કે તેથી વધુ રકમનું દાન આપી શકશે.

40
50
60
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP