Talati Practice MCQ Part - 6
સંધિ છોડો : ઉચ્છવાસ

ઉચ્છ + અવાસ
ઉછ્ + શ્વાસ
ઉદ્ + શ્વાસ
ઉચ્છ + વાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા વર્ષે બાબાસાહેબ આંબેડકરને મરણોપરાંત ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

1990
1992
1987
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તણછાંઈ કાપડના ઉત્પાદનમાં કયુ શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે ?

રાજકોટ
સુરત
જામનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ
કર્ણદેવ સોલંકી
ભીમદેવ બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP