Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

અખંડાનંદ સ્વામી
સ્વરૂપાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સામુદાયિક વિકાસ કાર્યક્રમ તથા રાષ્ટ્રીય વિસ્તરણ કાર્યક્રમના કાર્યોની તપાસ કરવા જાન્યુઆરી 1957માં બળવંતરાય મહેતાની અધ્યક્ષતામાં કી સમિતિની રચના કરવામાં આવી હતી ?

કાર્ડ સમિતિ
ગ્રામોદ્ધાર સમિતિ
પંચાયતી રાજ સમિતિ
જનતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નદીઓના વિસર્પણને કારણે કેવા મેદાનો રચાય છે ?

લગૂન
ઘોડાની નાળ જેવા
લંબગોળ
ચોરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP