Talati Practice MCQ Part - 6
‘વિશ્વ વૃદ્ધિદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

3 ઓક્ટોબર
2 ઓક્ટોબર
1 ઓક્ટોબર
4 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

ભાઈચારાની ભાવના
તીર્થધામોનું જતન
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
સામૂહિક એખલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
“ગ્રામ પંચાયત અને ગ્રામસભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો છે.’' - આ વિધાન કોણે કહ્યું હતું ?

જયપ્રકાશ નારાયણ
જવાહરલાલ નહેરુ
ઉચ્છંગરાય ઢેબર
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP