Talati Practice MCQ Part - 6 જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___ અડધો થઈ જાય કોઈ ફરક ન પડે વધી જાય ઘટી જાય અડધો થઈ જાય કોઈ ફરક ન પડે વધી જાય ઘટી જાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અંગ્રેજો ભારત નહીં છોડે ત્યાં સુધી કપાળમાં તિલક નહીં કરવાની તથા પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા ભારતના કયા ક્રાંતિકારીએ લીધી હતી ? ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક ખુદીરામ બોઝ વીર સાવરકર વાસુદેવ બળવંત ફડકે લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ નીલકંઠરાય છત્રપતિ ગાંધીજી વલ્લભભાઈ પટેલ ત્રિભુવનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સૂકી ખેતી સંશોધન કેન્દ્ર કયા જિલ્લામાં આવેલ છે ? આણંદ ભરૂચ રાજકોટ જુનાગઢ આણંદ ભરૂચ રાજકોટ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારત સરકાર દ્વારા જંગલોના રક્ષણ અને સંવર્ધન માટે કયા વર્ષમાં નેશનલ ફોરેસ્ટ પૉલિસી ઘડવામાં આવી ? 1978 1982 1988 1972 1978 1982 1988 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘શબરીધામ' મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી વલસાડ તાપી ડાંગ નવસારી વલસાડ તાપી ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP