Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

સુરેશ જોશી
ચંદ્રવદન મહેતા
મકરંદ દવે
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વિશ્વ વૃદ્ધિદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

3 ઓક્ટોબર
2 ઓક્ટોબર
4 ઓક્ટોબર
1 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અબરખ
ડોલોમાઈટ
ફ્લોરસ્પાર
અકીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગંગુબાઈ શબ્દનો સમાસ ઓળખાવો.

કર્મધારય
બહુવ્રીહિ
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP