Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

મેલીથિયોન
ડી.ડી.ટી.
ડેલ્ટામેથ્રિન
આલ્ફા સાઈફર મેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

મૂલ્યપત્રિકા
મુલ્યપત્રીકા
મૂળપત્રિકા
મૂલપત્રીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

જુનાગઢ
રામપર વેકરા
સિદ્ધપુર
ચાંદોદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP