Talati Practice MCQ Part - 6 મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ? ડી.ડી.ટી. ડેલ્ટામેથ્રિન આલ્ફા સાઈફર મેથ્રિન મેલીથિયોન ડી.ડી.ટી. ડેલ્ટામેથ્રિન આલ્ફા સાઈફર મેથ્રિન મેલીથિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સો રૂપિયાના વેપારમાં 6 ટકા નફો થાય તો 400 રૂપિયાના વેપારમાં કેટલા ટકા નફો થશે ? 6% 24% 16% 12% 6% 24% 16% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. માણસ દાન પણ ગરીબ માણસ દાન પણ ગરીબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘શબરીધામ' મંદિર કયા જિલ્લામાં આવેલું છે ? નવસારી ડાંગ વલસાડ તાપી નવસારી ડાંગ વલસાડ તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ગોલકનું ઘનફળ 4/3 π સેમી³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 2.5 0.5 1 2 2.5 0.5 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3 એપ્રિલ, 2027ના રોજ શનિવાર હોય તો 1 ઓક્ટોબર, 2027ના રોજ કયો વાર હશે ? ગુરુવાર શનિવાર સોમવાર શુક્રવાર ગુરુવાર શનિવાર સોમવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP