Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

ડી.ડી.ટી.
ડેલ્ટામેથ્રિન
આલ્ફા સાઈફર મેથ્રિન
મેલીથિયોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"જનતાની ભાષાથી જનતાની સેવા થાય તે સાચી લોકશાહી છે.” આ વિધાન કોનું છે ?

ડૉ.જીવરાજ મહેતા
સયાજીરાવ ગાયકવાડ
ગાંધીજી
બાબુભાઈ જ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એડવોકેટ જનરલની નિમણૂંક કેટલા સમય માટે થાય છે ?

10 વર્ષ
5 વર્ષ
2 વર્ષ
રાજ્યપાલની ઇચ્છા હોય ત્યાં સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP