Talati Practice MCQ Part - 6
ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે ?

પશ્ચિમ બંગાળ
બિહાર
પંજાબ
આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

દરબાર પુંજાવાળા
કિશોર મકવાણા
ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂા. 810માં કોઈ વસ્તુ વેચતાં 10% નુકસાન થાય છે તો 10% નફો મેળવવા માટે રૂ___ માં વસ્તુ વેચવી પડે.

990
900
950
890

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP