Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

મિશ્ર
મૂડીવાદી
સમાજવાદી
બજારપદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજી નડિયાદમાં ___ સ્થળે રોકાયા હતા કે જ્યાંથી સત્યાગ્રહને લગતી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવતી.

સંતરામ મંદિર
મોહનલાલ પંડ્યાનું મકાન
હિન્દુ અનાથ આશ્રમ
ગોપાળદાસની હવેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી ?

પીલુંદ્રા
લસુન્દ્રા
ઉનાઈ
ટુવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન ઍવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1989
1952
1961
1983

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP