Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

સમાજવાદી
મૂડીવાદી
બજારપદ્ધતિ
મિશ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જૈન તીર્થંકર અજીતનાથનું દેરાસર જ્યાં આવેલું છે તે તારંગા કઈ પર્વતમાળાનો એક ભાગ છે ?

વિંધ્યાચલ
સાતપૂડા
સહ્યાદ્રી
અરવલ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
"857423''માં આપેલ એકી સંખ્યાનો સરવાળો કરવામાં આવે અને તેમાં આપેલ બેકી સંખ્યાઓનો પણ સરવાળો કરવામાં આવે તો તે બે વચ્ચેનો તફાવત કેટલો હશે ?