Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

મિશ્ર
બજારપદ્ધતિ
સમાજવાદી
મૂડીવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રવિશંકર મહારાજ
સરોજિની નાયડુ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેલ્શિયમ ફોસ્ફેટ દાંતના બાહ્ય આવરણમાં હાજર છે. તેનો સ્વભાવ જણાવો.

એસિડિક
તટસ્થ
બેઝિક
ઉભયગુણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવનું આયોજન ક્યાં કરવામાં આવે છે ?

વડનગર
મોઢેરા
સિદ્ધપુર
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP