Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

વસંતવર્ષા
આતિથ્ય
ધારાવસ્ત્ર
સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા મેળામાં વરસાદની આગાહી કરવામાં આવે છે ?

વરાણાનો મેળો
ઝૂંડનો મેળો
માઘ મેળો
પાલોદરનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ?

જ્યોતીન્દ્ર દવે
ચંદ્રવદન મહેતા
સુરેશ જોશી
મકરંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયોટો પ્રોટોકોલ એ વૈશ્વિક તાપમાન વધારો અને જલવાયુ પરિવર્તન માટે જવાબદાર એવા ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં ઘટાડો કરવા અંગેની સંધિ છે. આ સંધિનો અમલ કયારે કરવામાં આવ્યો ?

2 ડિસેમ્બર, 2002
11 ડિસેમ્બર, 1997
16 ફેબ્રુઆરી, 2005
11 જુલાઈ, 2003

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP