Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

ધારાવસ્ત્ર
આતિથ્ય
સંજ્ઞા
વસંતવર્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાના કાર્યક્રમ અંતર્ગત ‘જૈવ આરક્ષિત ક્ષેત્રો’ બનાવવામાં આવે છે ?

એક પણ નહિ
IUCN
યુનેસ્કો
યુનિસેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘હરિ બોલ’નો મંત્ર કોણે આપ્યો હતો ?

નરસિંહ મહેતા
વલ્લભાચાર્ય
મીરાંબાઈ
ચૈતન્ય મહાપ્રભુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
ધો. 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ
સામૂહિક એખલાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

મનજીત કૌર
અનુરાધા બિશ્વાલ
એન. લેમ્સડેન
સુનીતા રાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP