Talati Practice MCQ Part - 6
‘રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા’ - આ કયા પ્રકારનું વાક્ય છે ?

પ્રેરક
કર્તરી
કર્મણી
ભાવે પ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
રામાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પાણીની ટાંકીને પૂરી ભરાતાં 6 કલાક લાગે છે. પણ જો ટાંકીમાં લીકેજ હોય, તો તેને ભરતાં એક કલાક વધુ લાગે છે. તો પાણીની ટાંકી જો પૂરી ભરાયેલી હોય, તો લીકેજનાં કારણે જ કેટલા સમયમાં ખાલી થશે ?

6 કલાક
7 કલાક
42 કલાક
36 કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વજ્જિ સંઘ’ ગણરાજ્યનો વહીવટ સભા દ્વારા થતો હતો. આ સભા જ્યાં ભરવામાં આવતી તેને શું કહેવામાં આવતું હતું ?

સભાસ્થળ
વિદથ
સંથાગાર
સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP