Talati Practice MCQ Part - 6 ‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ? વસંતવર્ષા આતિથ્ય ધારાવસ્ત્ર સંજ્ઞા વસંતવર્ષા આતિથ્ય ધારાવસ્ત્ર સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? દલપતરામ નર્મદ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ દલપતરામ નર્મદ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે. પ્રસરણ આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન પ્રસરણ આસૃતિ ઉચ્છવાસ બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ? સરદાર પટેલ મૂળચંદ વીરચંદ શેઠ ત્રિભુવનદાસ પટેલ વિનોબા ભાવે સરદાર પટેલ મૂળચંદ વીરચંદ શેઠ ત્રિભુવનદાસ પટેલ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ? માણવિભાગ કૃષિ વિભાગ સૈનિક વિભાગ વેપાર વિભાગ માણવિભાગ કૃષિ વિભાગ સૈનિક વિભાગ વેપાર વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP