Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોષીની નથી ?

વસંતવર્ષા
આતિથ્ય
ધારાવસ્ત્ર
સંજ્ઞા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

દલપતરામ
નર્મદ
રા.વિ. પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉનાળામાં, માટલામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટના ___ છે.

પ્રસરણ
આસૃતિ
ઉચ્છવાસ
બાષ્પીભવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ભારતના સહકારી ચળવળના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

સરદાર પટેલ
મૂળચંદ વીરચંદ શેઠ
ત્રિભુવનદાસ પટેલ
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૌર્ય સામ્રાજ્યમાં કયા વિભાગના વડાને ‘સીતાધ્યક્ષ’ કહેતા હતા ?

માણવિભાગ
કૃષિ વિભાગ
સૈનિક વિભાગ
વેપાર વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP