Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ?

વેલો
છોડ
વૃક્ષ
ક્ષુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વર્ષ 1960માં ગુજરાત વિધાનસભાની બેઠક કયારે મળી હતી ?

16 ઑગસ્ટ
17 ઑગસ્ટ
18 ઑગસ્ટ
15 ઑગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP