Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
અમર્ત્ય સેન
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

અનુ. 39(A)
અનુ. 47
અનુ. 42
અનુ. 36

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો

ખોટું કામ કરવુ
ખોટા પુરવાર થવુ
લાયકાત ગુમાવવી
ખોટી વાત ઉડાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ?

12 ટકા
5 ટકા
10 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પ્રોટીનની ઉણપથી
આપેલ બંને
કાર્બોહાઈડ્રેટની ઉણપથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP