Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ગાંધીજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 50 ગુણમાંથી 51 ગુણ મેળવવાની સંભાવના ___ છે. 1/2 1 1/4 0(Zero) 1/2 1 1/4 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ‘બૉય સ્કાઉટ’ અને ‘ગર્લ્સ ગાઈડ’ની પ્રવૃત્તિઓ કોણે શરૂ કરી હતી ? શ્રીમતી એની બેસન્ટ કર્નલ આલ્કોટે મીરાં આલ્ફાન્સા સિસ્ટર નિવેદિતા શ્રીમતી એની બેસન્ટ કર્નલ આલ્કોટે મીરાં આલ્ફાન્સા સિસ્ટર નિવેદિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત નરહરિ પરીખ છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો. ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ભાવવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ ગુણવાચક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 50 9 450 300 50 9 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP