Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

ગાંધીજી
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે.

આપેલ તમામ
અંતઃગ્રહણ
રસ સંકોચન
ઉત્સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ?

વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો.
છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં.
શાહી વિના મારાથી લખાય કયાંથી ?
બાથી કશું બોલાયું નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ?

609
510
591
690

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP