Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
અમર્ત્ય સેન
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કોશા પ્રદર્શનમાં ચિત્રો જુએ છે.’ - રેખાંકિત શબ્દમાં કઈ વિભક્તિ છે ?

દ્વિતીયા
પ્રથમા
ચતુર્થી
તૃતીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક મકાન 50000 રૂપિયામાં વેચતાં તેની ઉપર 20% નુકસાન થાય છે તો તે મકાનની મૂ.કિં. કેટલી હશે ?

62500
62000
57500
60000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત અન્ય પછાત વર્ગો અંગેની જોગવાઈ કરવામાં આવી છે ?

અનુ. 342
અનુ. 341
અનુ. 342(A)
અનુ. 340

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP