Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? ગાંધીજી અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ ગાંધીજી અમર્ત્ય સેન દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમીબા ___ ક્રિયા દ્વારા ખોરાક ગ્રહણ કરે છે. આપેલ તમામ અંતઃગ્રહણ રસ સંકોચન ઉત્સર્જન આપેલ તમામ અંતઃગ્રહણ રસ સંકોચન ઉત્સર્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Declarative Optative Imperative Interrogative Declarative Optative Imperative Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? બાથી કશું બોલાયું નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક પુસ્તકની છાપેલી કિંમત 600 છે. તેના પર 15% વળતર મળે છે. તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 609 510 591 690 609 510 591 690 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂા. 1000નું 10 ટકાના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય ? 220 100 200 210 220 100 200 210 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP