Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ
ગાંધીજી
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ 5:3 ના પ્રમાણમાં હતા તેમાંથી 10 છોકરાઓ જતા રહ્યા તો પ્રમાણ 1:1 રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા ?

64
40
48
32

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘સરદાર પટેલ લોખંડી પુરુષ હતા' – રેખાંકિત પદ ઓળખાવો.

ગુણવાચક વિશેષણ
ક્રમવાચક વિશેષણ
સંખ્યાવાચક વિશેષણ
ભાવવાચક વિશેષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. પાઘડિયો ગ્રહ
b. સૌથી ચમકતો ગ્રહ
c. ખૂબ જ ઠંડો ગ્રહ
d. પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન કરતો ગ્રહ
1. શનિ
2. યુરેનસ
3. શુક્ર
4. નેપ્ચ્યુન

b-3, c-2, a-1, d-4
d-2, a-3, b-4, c-1
a-4, b-3, c-2, d-1
c-1, a-2, d-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કેશવે એક મોબાઈલ ફોન ₹ 15,400માં અને ફ્રીઝ ₹ 19,600માં ખરીદેલ. જે મોબાઈલ 15% નફા સાથે અને ફ્રીઝ 20% નુકસાનથી વેચ્યું તો કેશવને કુલ કેટલો નફો કે નુકસાન થયેલ હશે ?

₹ 1,620 નફો
₹ 1,610 નુકસાન
₹ 1,620 નુકસાન
નહીં નફો નહીં નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP