Talati Practice MCQ Part - 6 વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ? દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી દાદાભાઈ નવરોજી પી.સી. મહાલનોબિસ અમર્ત્ય સેન ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સમાન ન્યાય અને મફત કાનૂની સહાયની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? અનુ. 39(A) અનુ. 47 અનુ. 42 અનુ. 36 અનુ. 39(A) અનુ. 47 અનુ. 42 અનુ. 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Let the songs ___ by the artists. sung sing be sung are singing sung sing be sung are singing ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રૂઢિપ્રયોગનો અર્થ જણાવો : ખોટો ઠરવો ખોટું કામ કરવુ ખોટા પુરવાર થવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ખોટું કામ કરવુ ખોટા પુરવાર થવુ લાયકાત ગુમાવવી ખોટી વાત ઉડાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગ્રામ પંચાયતને જમીન મહેસૂલની કુલ આવકની કેટલા ટકા રકમની શિક્ષણ માટે જોગવાઈ કરવી જરૂરી છે ? 12 ટકા 5 ટકા 10 ટકા 15 ટકા 12 ટકા 5 ટકા 10 ટકા 15 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મરાસ્મસ નીચેનામાંથી શાની ઉણપથી થતી બિમારી છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી આપેલ બંને કાર્બોહાઈડ્રેટની ઉણપથી આપેલ પૈકી એક પણ નહીં પ્રોટીનની ઉણપથી આપેલ બંને કાર્બોહાઈડ્રેટની ઉણપથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP