Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

અમર્ત્ય સેન
ગાંધીજી
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મચ્છરોને ભગાડવા માટે અગરબત્તીમાં કઈ મચ્છરવિરોધી દવા વપરાય છે ?

મેલીથિયોન
ડેલ્ટામેથ્રિન
ડી.ડી.ટી.
આલ્ફા સાઈફર મેથ્રિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાતાવરણમાં ઑક્સિજન કેટલી ઊંચાઈ સુધી મળી આવે છે ?

આશરે 80 કિ.મી.
આશરે 110 કિ.મી.
આશરે 50 કિ.મી.
આશરે 20 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP