Talati Practice MCQ Part - 6
ભારતના બંધારણની પ્રસ્તાવનામાં ___ નો ઉલ્લેખ થતો નથી.

અહિંસા
સ્વતંત્રતા
સમાનતા
બંધુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ?

સેબી
RBI
ક્રિસીલ
ઈરડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ?

સરદાર સિંહ રાણા
રાજા મહેન્દ્રપ્રતાપસિંહ
સુભાષચંદ્ર બોઝ
રોશનસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બાળ ગંગાધર તિલકને ‘ભારતમાં અશાંતિના જનક' તરીકે કોણે ગણાવ્યા હતા ?

જનરલ ઓ. ડાયર
વેલેન્ટાઈન ચિરોલ
વિન્સ્ટન ચર્ચિલ
લૉર્ડ નોર્થબ્રુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો હતો ?

પી.સી. મહાલનોબિસ
ગાંધીજી
અમર્ત્ય સેન
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

જેમ્સ પ્રિન્સ
હેનરી ડેરીજીયો
ડેવિડ હેયર
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP