Talati Practice MCQ Part - 6
નીચેનામાંથી કઈ પંક્તિ મીરાંબાઈની નથી ?

હાં રે કોઈ માધવ લો
સાંઢવાળા સાંઢ શણગારજે રે, જાવું સો સો રે કોશ.
લક્ષ ચોરાસી મારો ચૂડલો રે
મેહુલો ગાજે ને માધવ નાચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘કલા મનને શુદ્ધ કરે, હૃદય પવિત્ર કરે અને આત્માને ઉજ્જવળ બનાવે’ આ વિધાન કોનું છે ?

રવિન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
રવિશંકર રાવળ
રાજા રવિ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1922માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ?

મનુભાઈ પંચોળી
રા.વિ. પાઠક
સુરેશ જોશી
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ?

સુનીતા રાની
એન. લેમ્સડેન
અનુરાધા બિશ્વાલ
મનજીત કૌર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP