Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ડોલોમાઈટ
અબરખ
અકીક
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોના મતે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના પાયારૂપ સિદ્ધાંતો છે ?

બાબાસાહેબ આંબેડકર
નરેન્દ્ર મોદી
જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મૃચ્છકટિકમના લેખક કોણ છે ?

વિશાખાદત્ત
અમરસિંહ
કાલિદાસ
શુદ્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

તારકુંડે સમિતિ
ક્રિષ્ના મેનન સમિતિ
કેલકર સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અલંકાર ઓળખાવો : ભૂખથીયે ભૂંડી ભીખ છે.

રૂપક
વ્યતિરેક
સજીવારોપણ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP