Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ડોલોમાઈટ
અકીક
ફ્લોરસ્પાર
અબરખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ?

12000 રૂ.
16000 રૂ.
18000 રૂ.
15000 રૂ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો.

સ્વવાચક સર્વનામ
સાપેક્ષવાચક સર્વનામ
અન્યોન્યવાચક સર્વનામ
અનિશ્ચિત સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે'

સમુચ્ચયવાચક
અવતરણવાચક
શરતવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું.

ભીમદેવ બીજો
કર્ણદેવ સોલંકી
સિદ્ધરાજ જયસિંહ
મૂળરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP