Talati Practice MCQ Part - 6 ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ? ડોલોમાઈટ અકીક ફ્લોરસ્પાર અબરખ ડોલોમાઈટ અકીક ફ્લોરસ્પાર અબરખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો એક પ્લોટ 20,000 રૂપિયામાં વેચવામાં આવે અને તેની ઉપર 25% નફો થાય છે તો તે પ્લોટની મૂળકિંમત કેટલી હશે ? 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. 12000 રૂ. 16000 રૂ. 18000 રૂ. 15000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 'પરસ્પર વિશ્વાસની ભાવના કેળવવી જોઈએ ' વાક્યમાં ‘પરસ્પર’ શબ્દનો સર્વનામનો પ્રકાર જણાવો. સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ સ્વવાચક સર્વનામ સાપેક્ષવાચક સર્વનામ અન્યોન્યવાચક સર્વનામ અનિશ્ચિત સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સંયોજકનો પ્રકાર લખો : 'એમણે મને કહ્યું કે, મારે એમને ત્યાં જવાનું છે' સમુચ્ચયવાચક અવતરણવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્ચયવાચક અવતરણવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સોલંકી વંશના ___ રાજવીના સમયમાં પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર ચઢાઈ કરી પિતાના મૃત્યુનું વેર વાળ્યું હતું. ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ભીમદેવ બીજો કર્ણદેવ સોલંકી સિદ્ધરાજ જયસિંહ મૂળરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘સર્વોદય પ્લાન’ ની રજૂઆત કયા વર્ષે થઈ હતી ? 1945 1965 1950 1960 1945 1965 1950 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP