Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

મસ્તુપુરા
અમદાવાદ
નિંગાળા
સાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
લોકાયત સૂરિ કોનું ઉપનામ છે ?

ભોપાભાઈ પટેલ
રઘુવીર ચૌધરી
ધ્રુવ ભટ્ટ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મનરેગા યોજના હેઠળ કામગીરીનું સ્થળ 5 કિ.મી.થી દૂર હોય તો કેટલા ટકા વધારાનું ભથ્થું અપાય છે ?

20 ટકા
10 ટકા
25 ટકા
15 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP