Talati Practice MCQ Part - 6
સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ?

અમદાવાદ
સાવલી
નિંગાળા
મસ્તુપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘વિશ્વ વૃદ્ધિદિન’ની ઉજવણી કઈ તારીખે થાય છે ?

4 ઓક્ટોબર
2 ઓક્ટોબર
1 ઓક્ટોબર
3 ઓક્ટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સમાસનો પ્રકાર લખો : પરમેશ્વર

કર્મધારય
ઉપપદ
તત્પુરુષ
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઉમાશંકર જોષી સંદર્ભે નીચેનામાંથી કયો વિકલ્પ અસત્ય છે ?

તેઓ વિશ્વભારની યુનિવર્સિટી શાંતિનિકેતનના કુલપતિ પદે રહ્યા હતા.
તેમણે 1928માં પહેલું સોનેટ ‘નખી સરોવર પર શરદપૂર્ણિમા’ લખ્યું હતું.
દિલ્હી સાહિત્ય અકાદમીની અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળેલો હતો.
તેઓએ સંસદના ઉપલાગૃહના સભ્ય તરીકે પણ કામગીરી નિભાવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે ?

મૂડીવાદી
બજારપદ્ધતિ
મિશ્ર
સમાજવાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
યોગ્ય જોડકાં જોડો.
a. ઓજપાલી
b. મોહિનીઅટ્ટમ્
c. કથક
d. કુચિપુડી
1. આંધ્રપ્રદેશ
2. ઉત્તરપ્રદેશ
3. આસામ
4. કેરળ

b-1, c-2, d-3, a-4
c-1, a-2, b-3, d-4
a-1, b-2, c-3, d-4
d-1, c-2, a-3, b-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP