Talati Practice MCQ Part - 6
નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ?

વિરેશ્વર
ખેડબ્રહ્મા
વિજયનગર
સોમેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ?

5% લાભ
5% નુકસાન
10% લાભ
10% નુકસાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ન્યુલેન્ડ
મેન્ડેલીફે
ડાલ્ટને
ડોબરેનરે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ?

24%
12%
18%
6%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો.

પદ
એકાંકી
નવલિકા
નિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રૂપા નાયક અને કેવલ નાયક
ઠાકોર સૂરજમલ
નાથાજી અને યમાજી ગામીત
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP