Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ? વિરેશ્વર ખેડબ્રહ્મા વિજયનગર સોમેશ્વર વિરેશ્વર ખેડબ્રહ્મા વિજયનગર સોમેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એકસરખી કિંમતે બે પેન ખરીદવામાં આવી હતી. તેમાંની એક પેન 20% નફો લઈને તેમજ બીજી પેન 10% નુકસાન કરીને વેચવામાં આવી. તો બંને પેનની ખરીદ કિંમત પર કેટલા ટકા નફો કે નુકસાન થશે ? 5% લાભ 5% નુકસાન 10% લાભ 10% નુકસાન 5% લાભ 5% નુકસાન 10% લાભ 10% નુકસાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ન્યુલેન્ડ મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલેન્ડ મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અમુક રકમ 7 વર્ષ માટે સાદા વ્યાજે મૂકતાં 84% જેટલી વધી જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે ? 24% 12% 18% 6% 24% 12% 18% 6% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રઘુવીર ચૌધરીની કૃતિ ‘ભૂલી ગયા પછી’નો સાહિત્યપ્રકાર જણાવો. પદ એકાંકી નવલિકા નિબંધ પદ એકાંકી નવલિકા નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં 1857ની ક્રાંતિ સમયે પંચમહાલમાં ક્રાંતિકારીઓનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત ગરબડદાસ મુખી રૂપા નાયક અને કેવલ નાયક ઠાકોર સૂરજમલ નાથાજી અને યમાજી ગામીત ગરબડદાસ મુખી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP