Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? ચંદ્રગુપ્ત બીજો અશોક સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ચંદ્રગુપ્ત બીજો અશોક સમુદ્રગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. દોહરો મનહર ઝૂલણાં ચોપાઈ દોહરો મનહર ઝૂલણાં ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાત સરકારે બળવંતરાય મહેતા સમિતિની ભલામણોને ગુજરાતમાં કઈ રીતે લાગુ કરી શકાય તે બાબત ચકાસવા માટે વર્ષ 1960માં કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કર્યું હતું ? એલ.એમ. સિંધવી કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ રસિકલાલ પરીખ એલ.એમ. સિંધવી કે. સંથાતમ સમિતિ જી.વી.કે. રાવ રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તાજેતરમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી ? પી. ભારતી હરકિસન મહેતા મનોજસિંહ વી. યશઘરન પી. ભારતી હરકિસન મહેતા મનોજસિંહ વી. યશઘરન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ? માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ માતાઓના કુપોષણને નાથવા કુપોષિત બાળાઓની સારવાર તરૂણીઓને તબીબી સહાય 11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP