Talati Practice MCQ Part - 6 અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે મકરંદ દવે ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ? સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી સ્વરૂપાનંદ સ્વામી પ્રેમાનંદ સ્વામી અખંડાનંદ સ્વામી રામાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ગૃહસ્થ’ કયો સમાસ છે ? બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય ઉપપદ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ? ડાલ્ટને ડોબરેનરે ન્યુલેન્ડ મેન્ડેલીફે ડાલ્ટને ડોબરેનરે ન્યુલેન્ડ મેન્ડેલીફે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે દુઃખ જોઈ દયાની લાગણી થવી ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ? 18 (1/13)% 27 (1/8)% 30% 23 (1/13)% 18 (1/13)% 27 (1/8)% 30% 23 (1/13)% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP