Talati Practice MCQ Part - 6
અલપ-ઝલપ આત્મકથા કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
ઉમાશંકર જોશી
પન્નાલાલ પટેલ
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સ્વામિનારાયણ ભગવાનના ગુરુનું નામ શું હતું ?

સ્વરૂપાનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
અખંડાનંદ સ્વામી
રામાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અષ્ટકનો નિયમ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો ?

ડાલ્ટને
ડોબરેનરે
ન્યુલેન્ડ
મેન્ડેલીફે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
સમય જતાં દુ:ખ વધે છે
દુઃખ જોઈ દયાની લાગણી થવી
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
27 (1/8)%
30%
23 (1/13)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP