Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 343
અનુ. 342
અનુ. 344
અનુ. 341

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘માણસો માખીની જેમ મરતા હતા.” - રેખાંકિત પદ કૃદંતનો કયો પ્રકાર સૂચવે છે ?

ભૂતકૃદંત
વિધ્યર્થ કૃદંત
વર્તમાન કૃદંત
ભવિષ્ય કૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ?

પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી.
પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે
પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે,
પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાજ્યમાં ગુણવત્તાયુક્ત સંશોધન પ્રોત્સાહન પૂરુ પાડવા સરકાર દ્વારા Ph.D. કરતાં વિદ્યાર્થીઓને SODH અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળે છે ?

1,80,000
3,60,000
2,00,000
4,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP