Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 અર્જુન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા ખિલાડી કોણ હતા ? મનજીત કૌર એન. લેમ્સડેન અનુરાધા બિશ્વાલ સુનીતા રાની મનજીત કૌર એન. લેમ્સડેન અનુરાધા બિશ્વાલ સુનીતા રાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘જ્ઞાનસાગર’ નામનું સાપ્તાહિક કયા ગુજરાતી સાહિત્યકારે ચલાવ્યું હતું ? ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોશી દલપતરામ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ? શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ગૃહસેન ધરસેન બીજો શિલાદિત્ય સાતમો ધ્રુવસેન બીજો ગૃહસેન ધરસેન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભૂદાન અને સર્વોદય આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું હતું ? ઠક્કરબાપા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી ઠક્કરબાપા વિનોબા ભાવે જયપ્રકાશ નારાયણ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP