Talati Practice MCQ Part - 6
કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા

દુઃખ જોઈ દયાની લાગણી થવી
સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે.
સમય જતાં દુ:ખ વધે છે
ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરતમાં ચાવડા વંશે આશરે કેટલા વર્ષે શાસન કર્યું હતું ?

172 વર્ષ
138 વર્ષ
196 વર્ષ
100 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તાજેતરમાં ‘ગંગા દશાહરા' મહોત્સવનું આયોજન કયાં કરવામાં આવ્યું હતું ?

રામપર વેકરા
ચાંદોદ
જુનાગઢ
સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા.
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી.
બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી.
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP