Talati Practice MCQ Part - 6 કહેવતનો અર્થ લખો : દુઃખનું ઓસડ દહાડા દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી સમય જતાં દુ:ખ વધે છે ઓસડ પીવાથી દુ:ખ ઘટે છે. સમય જતાં દુ:ખ ઘટ્યું જાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1872માં કોના પ્રયત્નોથી ભારતમાં ‘લગ્નવય સંમતિધારો' પસાર થયો હતો ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેશવચંદ્ર સેન રવિનદ્રનાથ ટાગોર રાજારામ મોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેશવચંદ્ર સેન રવિનદ્રનાથ ટાગોર રાજારામ મોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સાહિત્યકાર ધ્રુવ ભટ્ટનો જન્મ કયાં થયો હતો ? અમદાવાદ નિંગાળા મસ્તુપુરા સાવલી અમદાવાદ નિંગાળા મસ્તુપુરા સાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલા વાક્યમાં નિપાત તરીકે વપરાયેલું પદ કયું છે ? ગરીબમાં ગરીબ માણસ પણ દાન કરતો હોય છે. ગરીબ પણ દાન માણસ ગરીબ પણ દાન માણસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલ પંક્તિ પૈકી કયા છંદમાં છે ? લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. મનહર ઝૂલણાં ચોપાઈ દોહરો મનહર ઝૂલણાં ચોપાઈ દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરસ્વતી નદીના તટે આવેલા સિદ્ધપુર તીર્થમાં કયા ઋષિનો જન્મ થયો હતો ? કપિલ વશિષ્ઠ નારદ ભૃગુ કપિલ વશિષ્ઠ નારદ ભૃગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP