Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

જીવા ગોસાંઈ
રૈદાસ
નરસિંહ મહેતા
રામચરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ખીજડીયા પક્ષી અભ્યારણ્ય કયા જિલ્લામાં આવેલું છે ?

જામનગર
રાજકોટ
ભાવનગર
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘દક્ષિણાપથના સ્વામી' તરીકે કયો રાજા ઓળખાતો હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
શેરશાહ સૂરી
હર્ષવર્ધન
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

18 (1/13)%
23 (1/13)%
30%
27 (1/8)%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP