Talati Practice MCQ Part - 6 મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ? રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ રામચરણ નરસિંહ મહેતા રૈદાસ જીવા ગોસાંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર નરહરિ પરીખ ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન ઍવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1961 1983 1989 1952 1961 1983 1989 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 3600ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 50 450 9 300 50 450 9 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 2560ના 40% = (?) 524 1024 512 1028 524 1024 512 1028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ? રવિશંકર મહારાજ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ રવિશંકર મહારાજ એની બેસન્ટ સી. રાજગોપાલાચારી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP