Talati Practice MCQ Part - 6
મીરાંબાઈના ગુરુનું નામ શું હતું ?

રામચરણ
નરસિંહ મહેતા
રૈદાસ
જીવા ગોસાંઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ?

નરહરિ પરીખ
ચુનીલાલ આશારામ ભગત
છોટુભાઈ પુરાણી
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન ઍવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ?

1961
1983
1989
1952

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું ?

રવિશંકર મહારાજ
એની બેસન્ટ
સી. રાજગોપાલાચારી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP