Talati Practice MCQ Part - 6
માનગઢ હિલ હત્યાકાંડ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1898
17 નવેમ્બર, 1913
21 જુલાઈ, 1895
9 માર્ચ, 1902

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આકસ્મિક ફંડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-267
અનુચ્છેદ-114
અનુચ્છેદ-253
અનુચ્છેદ-266

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
માતાઓના કુપોષણને નાથવા
તરૂણીઓને તબીબી સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ?

105
110
100
115

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP