Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

અબરખ
અકીક
ડોલોમાઈટ
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જાહેર સાહસ સમિતિની રચના કઈ સમિતિની ભલામણથી કરવામાં આવી હતી ?

ક્રિષ્ના મેનન સમિતિ
સ્વર્ણસિંહ સમિતિ
તારકુંડે સમિતિ
કેલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
તું ભારતને જગાડ ! ઊર્મિકાવ્યના કવિ કોણ છે ?

દરબાર પુંજાવાળા
ડૉ. હસુ યાજ્ઞિક
રવીન્દ્રનાથ ટાગોર
કિશોર મકવાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP