Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ? ગૂરુવાર ગુરુવાર ગૂરૂવાર ગુરૂવાર ગૂરુવાર ગુરુવાર ગૂરૂવાર ગુરૂવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? નર્મદ રા.વિ. પાઠક દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ રા.વિ. પાઠક દલપતરામ મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ધરતીકંપના તરંગો કેવા પ્રકારના હોય છે ? સુપરસોનિક ઇન્ટ્રાસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક સુપરસોનિક ઇન્ટ્રાસોનિક અલ્ટ્રાસોનિક ઇન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મૃચ્છકટિકમના લેખક કોણ છે ? શુદ્રક વિશાખાદત્ત અમરસિંહ કાલિદાસ શુદ્રક વિશાખાદત્ત અમરસિંહ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સરદાર વલ્લભભાઈ પટેલે કોની ભલામણથી બારડોલી સત્યાગ્રહ આગેવાની લીધી હતી ? આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં કુંવરજીભાઈ કલ્યાણજી મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કયો ઍવોર્ડ માનવ હક્કોને સ્પર્શે છે ? રાજાજી ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ રાજાજી ઍવોર્ડ નેલ્સન મંડેલા ઍવોર્ડ રાજીવ ગાંધી ઍવોર્ડ માર્ટિન લ્યુથરકિંગ ઍવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP