Talati Practice MCQ Part - 2 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 300 9 50 450 300 9 50 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ભારતમાં ટપાલ ખાતા દ્વારા મની ઓર્ડર સેવાનો આરંભ ક્યા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1945 1880 1935 1947 1945 1880 1935 1947 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 એક વેપારીએ 45 નારંગી 40 રૂપિયામાં વેચતા 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂપિયા 24 માં કેટલી નારંગી વેચવી જોઈએ ? 16 17 18 15 16 17 18 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્ય વિધાનમંડળનું ઉપલું ગૃહ અસ્તિત્વમાં નથી? કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ‘માનસરોવર છલક્યાં' કોનો કાવ્યસંગ્રહ છે ? મણીલાલ દેસાઈ જયંતિ દલાલ સિતાંશુ યશચંદ્ર ચુનીલાલ મડિયા મણીલાલ દેસાઈ જયંતિ દલાલ સિતાંશુ યશચંદ્ર ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 ટાઈપરાઈટરની શોધ કોણે કરી ? ક્રિસ્ટોફર શોલ્સ રોન્ટજન ડેવી માર્કોની ક્રિસ્ટોફર શોલ્સ રોન્ટજન ડેવી માર્કોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP