Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે
મેંગેનીઝની ખાણો માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
સુશીલાએ સોયમાં દોરો પરોવ્યો.

સુશીલા પાસે સોયમાં દોરો પરોવાશે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવે છે.
સુશીલા પાસે સોયમાં દોરો પરોવડાવ્યો.
સુશીલાએ સોયમાં દોરો પરોવી દીધો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારત અને ચીન વચ્ચે કઈ સરહદ રેખા આવેલી છે ?

24 પેરેલલ
રેડક્લિફ
ડુરાંડ રેખા
મેકમોહનરેખા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP