Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

ચક્રપાલિ
રુદ્રદામા
પુષ્યગુપ્ત
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્ત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
જયશંકર સુંદરી પુરસ્કાર
નરસિંહ મહેતા પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત પંચાયત ધારા, 1993 અનુસાર ગ્રામ પંચાયતોને કેટલા કામો સોંપવામાં આવ્યા છે ?

112 કામો
100 કામો
118 કામો
108 કામો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ક્ષણ, દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ
દૃષ્ટાંત, દુર્ગેશ, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ
દુર્ગેશ, દૃષ્ટાંત, પ્રસ્તાવ, પ્લેગ, ક્ષણ
દુર્ગેશ, દૃષ્ટાંત, પ્લેગ, પ્રસ્તાવ, ક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

નેપોલિયનની પેરિસ માર્ચ
ધર્મયુદ્ધ
એક પણ નહીં
મહાભિનિષ્ક્રિમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP