Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

રુદ્રદામા
પુષ્યગુપ્ત
ચક્રપાલિ
સુવિશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.
1. બારડોલી સત્યાગ્રહ
2. દાંડીકૂચ
૩. બોરસદ સત્યાગ્રહ
4. ખેડા સત્યાગ્રહ
5. અસહકાર આંદોલન

3, 1, 5, 2, 4
3, 1, 4, 2, 5
4, 5, 3, 1, 2
4, 3, 1, 2, 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP