Talati Practice MCQ Part - 7 સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ? રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ રુદ્રદામા પુષ્યગુપ્ત ચક્રપાલિ સુવિશાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બીજક કોની રચના છે ? નાનક વલ્લભાચાર્ય રૈદાસ કબીર નાનક વલ્લભાચાર્ય રૈદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જો ગોલકનું ઘનફળ 4/3 π સે.મી.³ હોય તો તેનો વ્યાસ ___ સે.મી. છે. 2 0.5 1 8 2 0.5 1 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે ? 1981 1961 1951 1971 1981 1961 1951 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 નીચેના સત્યાગ્રહોને ક્રમાનુસાર ગોઠવો.1. બારડોલી સત્યાગ્રહ2. દાંડીકૂચ ૩. બોરસદ સત્યાગ્રહ4. ખેડા સત્યાગ્રહ5. અસહકાર આંદોલન 3, 1, 5, 2, 4 3, 1, 4, 2, 5 4, 5, 3, 1, 2 4, 3, 1, 2, 5 3, 1, 5, 2, 4 3, 1, 4, 2, 5 4, 5, 3, 1, 2 4, 3, 1, 2, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP