Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

ઓકટોપસ
ગોકળગાય
જળો
કાયટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જ્યારે તમે ઈન્ટરનેટથી જોડાવ છો ત્યારે તમે શેનો ઉપયોગ કરો છો ?

પ્રિન્ટર
માઉસ
ટેલિફોન
કિ બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સ્વામી વિવેકાનંદના મૃત્યુ બાદ રામકૃષ્ણ મિશનનું કાર્ય કોણે સંભાળ્યું હતું ?

સિસ્ટર નિવેદિતા
રાજા રામમોહનરાય
એની બેસન્ટ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ?

કુત્બુદ્દીન
મહમૂદ બેગડો
અહમદશાહ બાદશાહ
મહમૂદ ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2100 રૂપિયા
2000 રૂપિયા
2200 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો :
છોડ
a. અફીણ
b. સર્પગંધા
c. ચા
d. તમાકુ
તત્ત્વ
1. મોર્ફિન
2. એન્ટીપાયરેટીક
3. નિકોટીન
4. ટેનિન

c-1, b-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4
b-2, c-1, d-3, a-4
a-1, b-2, d-3, c-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP