Talati Practice MCQ Part - 7 નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ? જળો ઓકટોપસ ગોકળગાય કાયટોન જળો ઓકટોપસ ગોકળગાય કાયટોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? નિરંજન ભગત ધનાભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ નિરંજન ભગત ધનાભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 50% 6.25% 1.25% 93.75% 50% 6.25% 1.25% 93.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો. ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ? ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તેલંગાણા મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? વડોદરા રાજકોટ ખેડા ભાવનગર વડોદરા રાજકોટ ખેડા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP