Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી કયો એક મૃદુકાય સમુદાયનો જીવ નથી ?

જળો
ઓકટોપસ
ગોકળગાય
કાયટોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ?

નિરંજન ભગત
ધનાભગત
દુલેરાય કારાણી
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

50%
6.25%
1.25%
93.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વૃક્ષો જાણે લીલો પોશાક પહેરીને ઊભાં હતાં. - અલંકાર ઓળખાવો.

ઉપમા
વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

ગુજરાત
મહારાષ્ટ્ર
તેલંગાણા
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ?

વડોદરા
રાજકોટ
ખેડા
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP