ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
રાજેન્દ્ર શાહ
પ્રહલાદ પારેખ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે 'બહાદુરી' રાગની રચના કરી તેમનું નામ ___ હતું.

મર્દાના
આપેલ પૈકી કોઇ નહી
બૈજુ
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP