ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્યપંકિતના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

પરિશિષ્ટ પર્વ
વીતરાગ સ્રોત
દયાશ્રય
ત્રિષષ્ટિશલાકા પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP