Talati Practice MCQ Part - 7 ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર સુશ્રુત આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત વરાહમિહિર સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ? શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી. ખેડૂતોને માર્ગદર્શન આપવું. આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા. પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ? 30 31 32 34 30 31 32 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિહારી કોનું ઉપનામ છે ? રામનારાયણ પાઠક મકરંદ દવે ગૌરીશંકર જોષી મહાદેવ દેસાઈ રામનારાયણ પાઠક મકરંદ દવે ગૌરીશંકર જોષી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ? કાનૂની બાબતો ગૃહ બાબતો માનવ સંસાધન મંત્રાલય નાણાં કાનૂની બાબતો ગૃહ બાબતો માનવ સંસાધન મંત્રાલય નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ? જીવનમાં આશા છે. જીવન નિરાશામાય છે. જીવન અમર છે. જીવન ક્ષણભંગુર છે. જીવનમાં આશા છે. જીવન નિરાશામાય છે. જીવન અમર છે. જીવન ક્ષણભંગુર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP