Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

આર્યભટ્ટ
બ્રહ્મગુપ્ત
વરાહમિહિર
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકારની ‘WASMO' સંસ્થા ક્યા પ્રકારની કામગીરી કરે છે ?

શિક્ષણ ક્ષેત્રમાં માળખાકીય સવલતો ઊભી કરવી.
ખેડૂતોને માર્ગદર્શન આપવું.
આરોગ્યવિષયક કાર્યક્રમો તૈયાર કરવા.
પેયજળ અને સ્વચ્છતાની સગવડો ઊભી કરવી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
31
32
34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિહારી કોનું ઉપનામ છે ?

રામનારાયણ પાઠક
મકરંદ દવે
ગૌરીશંકર જોષી
મહાદેવ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કેન્દ્રશાસિત પ્રદેશોના વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયના હસ્તક છે ?

કાનૂની બાબતો
ગૃહ બાબતો
માનવ સંસાધન મંત્રાલય
નાણાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવનમાં આશા છે.
જીવન નિરાશામાય છે.
જીવન અમર છે.
જીવન ક્ષણભંગુર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP