Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ
ગ્લાયકોજીનેસીસ
ઈએચપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો :
છોડ
a. અફીણ
b. સર્પગંધા
c. ચા
d. તમાકુ
તત્ત્વ
1. મોર્ફિન
2. એન્ટીપાયરેટીક
3. નિકોટીન
4. ટેનિન

b-2, c-1, d-3, a-4
a-1, b-2, d-3, c-4
c-1, b-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

મીરાંબાઈ
દયારામ
નરસિંહ મહેતા
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

ઓમકારનાથ
મકરંદ દવે
સારંગદેવ
નારદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP