Talati Practice MCQ Part - 7
લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ?

ફ્લોરીન
બ્રોમીન
પોટેશિયમ
ઓસ્મિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ?

ચીનુ મોદી
હર્ષદેવ માધવ
જલન માતરી
અંકિત ત્રિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

ખેડા
હિંમતનગર
વિજાપુર
ઓખા (દ્વારકા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના કલ્યાણ સંદર્ભે ‘નાલંદા એવોર્ડ' કોને આપવામાં આવે છે ?

વિશિષ્ટ યોગદાન આપનાર સ્વૈચ્છિક સંસ્થાને
શ્રેષ્ઠ સાહિત્ય પ્રકાશિત કરનાર સંસ્થાને
સમાજના ઉત્કર્ષ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને
સાહિત્ય ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન આપનાર વ્યક્તિને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જો 1984ના વર્ષમાં પ્રજાસત્તાક દિન રવિવારે આવે તો 1985ના વર્ષમાં તે કયારે આવે ?

શનિવાર
સોમવાર
મંગળવાર
રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP