ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ?

અભ્યંકર જૈન પરિવાર
સાહુ જૈન પરિવાર
જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર
જ્ઞાનચંદ જૈન પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ?

વડવાનલ - ધીરુ પટેલ
બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા
આંધળી ગલી - હિમાંશી શેલત
અણસાર - વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP