ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દશકુમારચરિત'ના રચિયતા... દંડિન અશ્વઘોષ બાણભટ્ટ ભારવિ દંડિન અશ્વઘોષ બાણભટ્ટ ભારવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્ત'નું મૂળ નામ શું છે ? ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મધુસૂદન પારેખ ત્રિભુવન ભટ્ટ ઉમાશંકર જોષી મણિશંકર ભટ્ટ મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર સાહુ જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી ? ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ગાંધીજી ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કૃતિના સર્જક કોણ નથી ? વડવાનલ - ધીરુ પટેલ બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત અણસાર - વર્ષા અડાલજા વડવાનલ - ધીરુ પટેલ બત્રીસ પૂતળીની વેદના - ઈલા આરબ મહેતા આંધળી ગલી - હિમાંશી શેલત અણસાર - વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "ઈદમ્ સર્વમ્" કોનો નિબંધસંગ્રહ છે ? રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી રઘુવીર ચૌધરી ભોળાભાઈ પટેલ વિનોદ ભટ્ટ સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP