Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

માણિક સાહા
સીબુ સોરેન
પ્રફુલકુમારદાસ
બિપ્લવકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ?

નેપોલિયનની પેરિસ માર્ચ
એક પણ નહીં
ધર્મયુદ્ધ
મહાભિનિષ્ક્રિમણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સત્યશોધક સમાજ'ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
નારાયણ ગુરુ
રાજા રામમોહન રાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નારંગીમાં કેસરી અને ગાજરમાં લાલ રંગ માટે કયુ તત્ત્વ કારણભૂત છે ?

લાઈકોપીન
કેપ્સિન
કયુકરશિન
કેરોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ?

1/221
1/12
1/26
2/315

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP