Talati Practice MCQ Part - 7 લસણ અને ડુંગળીમાં ગંધનું કારણ શું છે ? ઓસ્મિયમ ફ્લોરીન પોટેશિયમ બ્રોમીન ઓસ્મિયમ ફ્લોરીન પોટેશિયમ બ્રોમીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ? 100 ટકા 66 ટકા 50 ટકા 33 ટકા 100 ટકા 66 ટકા 50 ટકા 33 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² 1728 મી² 430 મી² 34.56 મી² 600 મી² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ? ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાના નીચે આપેલ શબ્દ જૂથો પૈકી કયું જૂથ અલગ પડે છે ? 15-23 16-24 13-21 19-27 15-23 16-24 13-21 19-27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વિશ્વનો 25% હિસ્સો ભારતમાં ક્યા ખનિજનો છે ? થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ થોરિયમ યુરેનિયમ કાર્બનડાયોક્સાઈડ એન્ટોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP