Talati Practice MCQ Part - 7
પ્રોપર્ટી એન્ડ અનબ્રિટીશ રૂલ ઈન ઈન્ડિયાની થીઅરી કોણે આપી હતી ?

અમર્ત્ય સેન
બી.આર. આંબેડકર
દાદાભાઈ નવરોજી
પી.સી. મહાલનોબિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવનમાં આશા છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે ?

બેરન
કોટોપાક્સી
ઉત્કલ
થુલીયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP