Revenue Talati Exam Paper (28-02-2016)
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડીત છંદનું બંધારણ - સૂત્ર ક્યું છે ?

મ ર ભ ન ય ય ય
ય મ ન સ ભ લ ગા
જ સ જ સ ય લ ગા
મ સ જ સ ત ત ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

પૃથ્વિવલ્લભ
ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Revenue Talati Exam Paper (28-02-2016)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ઉમ્મન ચાંડી
(b) દેવેન્દ્ર ફડનવીસ
(c) મુકુલ સંગમા
(d) રઘુવર દાસ
(1) મહારાષ્ટ્ર
(2) ઝારખંડ
(3) કેરલા
(4) મેઘાલય

b-4, a-1, c-3, d-2
a-3, c-4, d-2, b-1
d-3, b-2, a-4, c-1
c-4, b-3, d-1, a-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP