Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
મેંગેનીઝની ખાણો માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

વસતિની સંખ્યા
ઉદ્યોગોની સંખ્યા
આર્થિક સ્થિતિ
ભૌગોલિક સ્થિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ?

ચંદ્રેશખરવિજયજી મહારાજ
પ્રમુખ સ્વામી મહારાજ
સ્વામી સચ્ચિદાનંદ
પાંડુરંગ આઠવલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP